Skip to content

ફૂંકણી

લગભગ આપણને બધાને ખબર છે કે ફૂંકણી એ લાકડા કે કોલસા પર લાગેલી રાખને ફૂંક મારીને દૂર કરે છે. અને લાકડાને સળગતા રાખવામાં મદદ કરે છે.

મારે અત્યારે આવી જ કોઈ ફૂંકણીની જરુર છે જે મારી રચનાત્મકતા ઊપર લાગેલી રાખને ફૂંક મારીને મારી કલ્પના શક્તિને અને રચનાત્મકતાને પ્રજ્વલિત રાખી શકે.

છે એવી કોઈ ફૂંકણી તમારા ધ્યાનમાં?

Published inવિચાર

One Comment

  1. વર્ડ્સવર્થે કહ્યું હતું: “Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.”

    સંવેદનાઓને ધાર કાઢતા રહો, ભીતર સંકોરતા રહો… આકસ્મિક લાગણીનો ફૂવારો ગમે ત્યારે ધરતી ફાડીને પ્રકટ થશે.,.. રાઇટર્સ બ્લૉક બધાને જ નડે… ફિકર નોટ.

    આ ગીત વાંચો. ગમશે: https://vmtailor.com/archives/5543

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!