દિકરા જૈત્ર, આજે તને વાર્તા કીધા પછી તું સૂઇ ગયો. આજે મેં પણ ખાસ્સા સમય પછી પુસ્તક વાચ્યુ. શ્રી સુધા મૂર્તિ લિખિત ‘સંભારણાની સફરે’ માં એક વાર્તા છે ‘ભાભુ ને ભણાવ્યા’. જેમાં શ્રી સુધા મૂર્તિ એમના દાદીને ભણાવે છે. ખુબ જ હ્રદયસ્પર્શી અને ભણતરનું મહત્વ સમજાવતી વાત હતી. આજે તારુ…
એક કવયિત્રી