Skip to content

સંગત તેવી અસર

તળેલા સીંગદાણા અગિયારશ કે શિવરાત્રિમાં ફરાળી વેફર/કાતરી સાથે ખવાય છે, ને એ જ સીંગદાણા આલ્કોહોલ સાથે બાઈટિંગમાં પણ ચાલે છે. વસ્તુ એક જ છે પણ સંગતથી એની ઓળખ અને અસર બન્ને બદલાઈ જાય છે.

Published inવિચાર

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!