Skip to content

વાસંતીફૂલ Posts

નૈરોબીની સફર – ૧

ફરવા જવા માટે આમ તો ઘણા વિકલ્પો છે. નદી કિનારા, દરિયા કિનારા, નાઈટ લાઈફ હોય એવી જગ્યા, પર્વતો કે પછી જંગલો. દરેક જગ્યાની પોતપોતાની મજા છે. બસ તમને એમાં એકરુપ થતાં આવડે તો! નજીકના ભૂતકાળમાં હું નૈરોબી જઈ આવી. માત્ર ફરવા માટે નહીં પણ ત્યાં રહેવા માટે પણ ખરું જ.…

ફૂંકણી

લગભગ આપણને બધાને ખબર છે કે ફૂંકણી એ લાકડા કે કોલસા પર લાગેલી રાખને ફૂંક મારીને દૂર કરે છે. અને લાકડાને સળગતા રાખવામાં મદદ કરે છે. મારે અત્યારે આવી જ કોઈ ફૂંકણીની જરુર છે જે મારી રચનાત્મકતા ઊપર લાગેલી રાખને ફૂંક મારીને મારી કલ્પના શક્તિને અને રચનાત્મકતાને પ્રજ્વલિત રાખી શકે.…

error: Content is protected !!
Open chat
Hello,

You can connect me here!