Posted by: vasantiful in અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો
આત્મા તો ક્યારનો નીકળી ગયો હવે બચ્યું છે શરીર માત્ર ન મારો ગમો-અણગમો ન મારી ખુશી-નાખુશી ન આભાર ન અભિવ્યક્તિ સતત દાહ દીધો શવ્દોનો છેલ્લે બચશે શું બાળવાને??
ન તાપ છે ન તડકો ક્યાં સુકવું મારી ભીંજાયેલી આંખોને?? લાવ, તારી સુ..ક્કી… ભઠ્ઠ હ્રદયની અગાશી!
આજે કોઇ નો જન્મદિવસ નથી