વાંચન સમય: 2 મિનિટપ્રિય મિત્રો, વાસંતીફૂલ આજે નવસર્જન પામી જે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવુ છું. વત્તાઓછા અંશે સંવેદના સૌની પાસે છે, પણ એને વ્યક્ત કરી શકવાનું સામર્થ્ય અને સૌભાગ્ય જૂજ લોકોને જ મળે છે. મને એ સૌભાગ્ય મા સરસ્વતી તરફથી મળ્યું છે તેની કૃતજ્ઞતા મા સરસ્વતીના ચરણોમાં વ્યક્ત કરુ છું. થોડા સમય પહેલાં મેં એક વાર…
