Skip to content

રાજાની રાણીએ….

રાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી.

– જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.

Published inઅન્ય સાહિત્યકહેવત

3 Comments

  1. Very good job done dear….
    keep writing
    All the Very Best for everything…

    Jsk

  2. નયન નયન

    રાજા ની રાણી એ કાન વિન્ધાવ્યા, એ વાત બરાબર નથી.
    કારણ કે રાણી બની ત્યારે લગ્ન વખતે શોળે સણગાર સજ્યા હસે
    ત્યારે બુટ્ટી તો પહેરીજ હસે ને? કે નહિ? તમારી વાત આ રીતે કેવી લાગે.. કે…રાજા ની કુંવરીએ કાન વિન્ધાવ્યા ને………કેમ બરાબર ને બેન.
    માફ કરજો તમ ને ખોટું લાગ્યું હોય તો …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!