મોરપિંચ્છમાંથી નીકળશે
વાંસળીના સૂર્
રાધાનો વિરહ
મીરાંના ભજન
નરસિંહના પ્રભાતિયાં
માખણ-મીસરી
ગાયોનાં ઘણ
શંખનાદ
ને,
ગીતાના શ્લોક!
એક કવયિત્રી
મોરપિંચ્છમાંથી નીકળશે
વાંસળીના સૂર્
રાધાનો વિરહ
મીરાંના ભજન
નરસિંહના પ્રભાતિયાં
માખણ-મીસરી
ગાયોનાં ઘણ
શંખનાદ
ને,
ગીતાના શ્લોક!
Be First to Comment