Skip to content

Month: June 2018

સંગત તેવી અસર

તળેલા સીંગદાણા અગિયારશ કે શિવરાત્રિમાં ફરાળી વેફર/કાતરી સાથે ખવાય છે, ને એ જ સીંગદાણા આલ્કોહોલ સાથે બાઈટિંગમાં પણ ચાલે છે. વસ્તુ એક જ છે પણ સંગતથી એની ઓળખ અને અસર બન્ને બદલાઈ જાય છે.

error: Content is protected !!